Ψ આઈ શ્રી ખોડિયાર માઁ Ψ ⛳ મહાસુદ આઠમે આઈ શ્રી ખોડિયાર માઁ ના પ્રાગટય દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લાના સિહોર સ્થિત સુપ્રસિદ્ધ રાજપરા મંદિરે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ આઈ શ્રી ખોડલ માઁ ના દર્શન પૂજન કર્યા. માઁ ખોડલ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેમજ ગુજરાત અને દેશની સર્વાંગી પ્રગતિ માટે “માઁ”ના ચરણોમાં હ્રદયપૂર્વકની પ્રાર્થના કરી હતી. 🙏 || 卐 જય માતાજી 卐 ||